સ્વામી વિવેકાનંદનો પાઠ: પ્રકાશ, અંધકાર અને શ્રદ્ધાનો સાચો સાર

સન ૧૮૮૧ ની વાત છે. એક પ્રોફેસરે કલાસમાં તેમના વિદ્યાર્થીઓને એક સવાલ કર્યો…આ દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોને બનાવ્યું છે ? શું પરમ ક્રુપાળુ પરમાત્માએ આ બધી રચના કરી છે ? વિદ્યાર્થી – હા સાહેબ.. પ્રોફેસર –તો પછી શેતાનને કોને બનાવ્યો ? શું શેતાન પણ પ્રભુએ જ બનાવ્યો છે? વિદ્યાર્થી એકદમ…

Read More

માનવજીવનનું મૂલ્ય શુ 🤔?

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, “તું આ પથ્થર લઈને શાકભાજી વેંચવા વાળા પાસે જા. એ લોકો ભાવ પૂછે તો બે આંગળી ઊંચી કરજે.” યુવાન પથ્થર લઈને શાકમાર્કેટમાં ગયો. એક શાકભાજીવાળાને પથ્થર ગમ્યો. એને થયું કે પથ્થર સારો છે…

Read More

બે પેઢી વચ્ચેની વાત

એક યુવાને તેના પિતાને પૂછ્યું, “તમે લોકો પહેલા કેવી રીતે રહેતા હતા? ટેક્નોલોજી ન હતી, કાર કે પ્લેન નહીં, ઈન્ટરનેટ નહોતું, કોમ્પ્યુટર નહોતું, મોલ નહોતાં, કલર ટીવી નહોતું, મલ્ટિપ્લેક્સ સિનેમા નહોતાં, મોબાઈલ ફોન નહોતાં, સારી હોટેલો અને રેસ્ટોરન્ટ નહોતાં, સારા કપડા નહોતાં અને હિલ સ્ટેશન પર ફરવા જવાનું પણ નહોતું.” તેના પિતાએ હસીને જવાબ આપ્યો,…

Read More
Back To Top
error: Content is protected !!