Ram Navami

Ram Navami : ભગવાન શ્રી રામનો જન્મોત્સવ કેમ ઉજવાય છે? જાણો 10 પૌરાણિક કારણો

Ram Navami : અધર્મ પર ધર્મના વિજયનું પર્વ ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમી તિથિ એટલે ભારતનો એક અત્યંત પવિત્ર તહેવાર – ‘રામ નવમી’. આ દિવસે અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યાના ઘરે ભગવાન વિષ્ણુએ સાતમા અવતાર તરીકે રામ સ્વરૂપે જન્મ લીધો હતો. વર્ષ Ram Navami ની ઉજવણી સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે…

Read More

રામનવમી ની શુભકામનાઓ: Ram Navami Wishes

રામ ભગવાનનો જન્મ ચૈત્રી નવરાત્રીના નવા દિવસે થયો હતો. શાસ્ત્રો મુજબ, ભગવાન રામ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ અને પુષ્ય નક્ષનાત્રના દિવસે ભગવાન રામ ધરતી પર અવતર્યા હતા. ત્યારે ભગવાન રામના જ્ન્મની લોકો વિવિધ રીતે ઉજવણી કરતા હોય છે, રામ મંદિરમાં ધુમધામથી રામ લલ્લાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ શુભ દિવસને ચિહ્નિત…

Read More
Back To Top
error: Content is protected !!