રામનવમી ની શુભકામનાઓ: Ram Navami Wishes

રામ ભગવાનનો જન્મ ચૈત્રી નવરાત્રીના નવા દિવસે થયો હતો. શાસ્ત્રો મુજબ, ભગવાન રામ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ અને પુષ્ય નક્ષનાત્રના દિવસે ભગવાન રામ ધરતી પર અવતર્યા હતા. ત્યારે ભગવાન રામના જ્ન્મની લોકો વિવિધ રીતે ઉજવણી કરતા હોય છે, રામ મંદિરમાં ધુમધામથી રામ લલ્લાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ શુભ દિવસને ચિહ્નિત…

Read More

ગુજરાત ચૈત્ર નવરાત્રિ: શું તમે જાણો છો આ પવિત્ર ઉત્સવની વિશેષતાઓ? 🙏🌸

ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં ચૈત્ર નવરાત્રિ એક વિશેષ મહત્વ ધરાવે છે.💫 શારદીય નવરાત્રિ જેટલી ભવ્યતા અને ઉત્સાહભેર ઉજવાય છે, તેવી જ રીતે વસંત ઋતુમાં ઉજવાતા ચૈત્ર નવરાત્રિ પણ ભક્તિ અને આસ્થાનો પાવન તહેવાર છે. 🙏✨આ નવ દિવસ માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને ભક્તિ, પરંપરા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે….

Read More

Holi : હોળી કેમ ઊજવાય છે?

હોળી, રંગોનો તહેવાર, ભારતના સૌથી પ્રિય તહેવારોમાંનો એક છે. આ તહેવાર માત્ર રંગોનો મહોત્સવ નથી, પરંતુ તે બધાને એકસાથે લાવે છે અને પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાનો એક મહત્વપૂર્ણ અવસર છે. હોળી: એક પરંપરાગત તહેવાર હોળી ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે, હોળીનો તહેવાર 14 માર્ચે ઉજવવામાં આવશે, જ્યારે હોલિકા દહન…

Read More

હનુમાન ચાલીસાની રચના કેવી રીતે થઇ ?

આ એક વાર્તા નહીં, સત્ય કથા છે, જેની કદાચ જ કોઇને પણ ખબર નહીં હોય. પવનપુત્ર હનુમાનજીની આરાધના સહુ કોઇ હનુમાન ચાલીસા ગાઈને કરે છે. પરંતુ તેની રચના કેવી રીતે થઇ એની ભાગ્યે જ કોઇને ખબર હશે. તુલસીદાસજીના જીવનકાળ વખતે ઈ.સ. ૧૬૦૦ના અરસામાં અકબર બાદશાહની હકુમત હતી. એક વાર તુલસીદાસજી મથુરા જતાં હતાં. રાત પડવા…

Read More
Back To Top
error: Content is protected !!