ગીર સોમનાથના ખેડૂતની સફળતાગાથા: Organic Farming થી ખેતીમાં લાવ્યા ક્રાંતિ
ગીર સોમનાથના એક ખેડૂતે કેમિકલયુક્ત ખેતી છોડી Organic Farming અપનાવીને લાખોની કમાણી કરી છે.ગીરની ધરતી અને પ્રાકૃતિક ખેતીનો સંગમ. ગીર સોમનાથની ધરતી એટલે કેસર કેરીની મીઠાશ અને ખેડૂતોની અપાર મહેનત. છેલ્લા કેટલાક વર્ષોમાં રાસાયણિક ખાતરો અને દવાઓના વધતા વપરાશને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને લોકોના સ્વાસ્થ્ય પર પણ માઠી અસરો પડી રહી છે….