જેવું કર્મ તેવું ફળ

એક રાજા હતો 👑. તે ઘણી વાર વેશપલટો કરી નગર ચર્યા માટે નીકળતો. એક દિવસ વહેલી સવારે રાજા વેશપલટો કરી નગરચર્યા જોવા નીકળી પડયો. તેણે મુખ્યમાર્ગ પર એક મોટો પથ્થર કોણ ખસેડે છે તે જાણવાની રાજાને ઈચ્છા થઈ 🧐. આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોના મહોર મૂકી 💌💰. પછી રાજા શું થાય…

Read More
Back To Top