રામનવમી ની શુભકામનાઓ: Ram Navami Wishes

રામ ભગવાનનો જન્મ ચૈત્રી નવરાત્રીના નવા દિવસે થયો હતો. શાસ્ત્રો મુજબ, ભગવાન રામ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ અને પુષ્ય નક્ષનાત્રના દિવસે ભગવાન રામ ધરતી પર અવતર્યા હતા. ત્યારે ભગવાન રામના જ્ન્મની લોકો વિવિધ રીતે ઉજવણી કરતા હોય છે, રામ મંદિરમાં ધુમધામથી રામ લલ્લાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ શુભ દિવસને ચિહ્નિત…

Read More

હસતા રહો…રમૂજ-જોક્સ

ટેક્સીમાં બેઠેલા પેસેન્જરે ડ્રાઈવર ને કશુક કહેવા માટે પાછળથી એના ખભા ઉપર હાથ મુક્યો. અચાનક  ટેક્ષીનુ બેલેન્સ બગડ્યુ અને ટેક્ષી ફૂટપાથ પર ચઢી ગઈ. પેસેન્જરે ટેક્ષી ડ્રાઈવર પાસે માફી માંગી  અને કીધુ  : મારા હાથ લગાવવાથી તમારું ધ્યાન ભંગ થઇ ગયું. ટેક્ષી ડ્રાઈવર બોલ્યો : એવુ કશું નથી સાહેબ,,ટેક્ષી ચલાવવાનો મારો પહેલો દિવસ છે.. આની…

Read More

💖 પ્રેમની મહેક: શાયરી અને કોટ્સ 📜✨

મનમા ઉભા કર્યા છે કેટલાક સવાલ, કેવી રીતે જણાવુ મારો હાલ, એમને કર્યો છે મને બેહાલ, અને પૂછે છે કેવા છે તમારા હાલ… 🤔💭💖 ભલે Bye કહી ને પણ તને online જોઈ છે, છતાં આંખ બંઘ કરી તને નજર સામે જોઈ છે… 👀❤️ શાયર હોવાની જરૂર ક્યાં હતી, પ્રેમ જતાવવાની જરૂર ક્યાં હતી. વાત છે…

Read More

જન્મદિવસની શુભેચ્છાઓ 🎂 🎉

જન્મદિવસ એ ખાસ દિવસ છે, અને તેને વધુ યાદગાર બનાવવા માટે અહીં 25 સુંદર શુભેચ્છાઓ છે. તમે આ મેસેજ તમારા મિત્રો, પરિવારજનો, અથવા પ્રિયજનને મોકલી શકો છો.

Read More

વસંત પંચમી ની ખૂબ ખૂબ શુભ કામનાઓ

ઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠે છે. પ્રકૃતિના આ મહોત્સવ સાથે જ્ઞાન અને વિદ્યાની દેવી મા શારદાનો સંગમ છે. વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જ્યંતિ હોવાનું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા. વસંતના…

Read More

સફળતાનાં ચાર સૂત્રો

એક, ધ્યાનથી સાંભળવું. બીજું, ખૂબ જ સમજીને વિચાર કરવો. ત્રીજું, યોગ્ય નિર્ણય લેવો. ચોથું, તેને આચરણમાં મૂકવો. સફળતા તમારાં કદમ ચૂમશે.સફળતા બાદ અભિમાન અને નિષ્ફળતા બાદ ઉદાસી એ સ્વાભાવિક છે, પરંતુ બધું જ ઇશ્વરની ઇચ્છાએ થાય છે તેવું માનવાથી બંનેથી બચી શકાય છે.

Read More

જિજ્ઞાસા વૃત્તિ થી દેશ અને સંસ્કૃતિ

જેના જીવન માં જિજ્ઞાસા નથી. તે માણસ પોતાના માટે અને દેશ કે સંસ્કૃતિ માટે કઈ કરી શકતો નથી. થોડા  વર્ષો પહેલા ની વાત છે. સૂર્યોદય થતા જ બધા બાળકો અભ્યાસ માટે આશ્રમ માં આવી ગયા હતા. થોડા જ સમય માં આશ્રમ ના ગુરુજી પણ આવી ગયા. બધા જ બાળકો ગુરુજી આવ્યા એટલે તેમણે વંદન કરી…

Read More
Back To Top
error: Content is protected !!