એક, ધ્યાનથી સાંભળવું.
બીજું, ખૂબ જ સમજીને વિચાર કરવો.
ત્રીજું, યોગ્ય નિર્ણય લેવો.
ચોથું, તેને આચરણમાં મૂકવો.
સફળતા તમારાં કદમ ચૂમશે.સફળતા બાદ અભિમાન અને નિષ્ફળતા બાદ ઉદાસી એ સ્વાભાવિક છે, પરંતુ બધું જ ઇશ્વરની ઇચ્છાએ થાય છે તેવું માનવાથી બંનેથી બચી શકાય છે.