એક, ધ્યાનથી સાંભળવું.

બીજું, ખૂબ જ સમજીને વિચાર કરવો.

ત્રીજું, યોગ્ય નિર્ણય લેવો.

ચોથું, તેને આચરણમાં મૂકવો.

સફળતા તમારાં કદમ ચૂમશે.સફળતા બાદ અભિમાન અને નિષ્ફળતા બાદ ઉદાસી એ સ્વાભાવિક છે, પરંતુ બધું જ ઇશ્વરની ઇચ્છાએ થાય છે તેવું માનવાથી બંનેથી બચી શકાય છે.

Spread the love
Back To Top
error: Content is protected !!